ગુજરાત સાહિત્ય સભા

ગુજરાત સાહિત્ય સભા

ગુજરાત સાહિત્ય સભા : રણજિતરામ વાવાભાઈએ સ્થાપેલી સાહિત્યિક સંસ્થા. 1898માં ‘સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ની અમદાવાદમાં સ્થાપના થઈ હતી. 1904ના એપ્રિલમાં મિત્રોના સહકારથી એ સંસ્થાનું નામ ‘ગુજરાત સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું અને એનું બંધારણ નવેસરથી ઘડાયું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ‘ગુજરાતી સાહિત્યનો બને એટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે તેને…

વધુ વાંચો >