ગિરિવ્રજ

ગિરિવ્રજ

ગિરિવ્રજ : પટણાથી 97 કિમી. દૂર મગધની પ્રાચીન રાજધાની. ઉપરિચરવસુએ આ નગરની સ્થાપના કરી હોવાથી તેને વસુમતી નામ મળ્યું હતું. બૃહદ્રથ કુળના રાજાઓની તે રાજધાની હતી એવો મહાભારતનો બાર્હદ્પુર તરીકે આ સ્થાનનો ઉલ્લેખ મળે છે. બુદ્ધના સમયથી તેનું રાજગૃહ નામ મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં કુશાગ્રપુરી એવું નામ પણ મળે છે.…

વધુ વાંચો >