ગિરિવ્યાધિ

ગિરિવ્યાધિ

ગિરિવ્યાધિ (mountain sickness) : ઊંચાઈ પર હવાના દબાણમાં તથા ઑક્સિજનના પ્રમાણમાં થતા ઘટાડાને કારણે થતો વિકાર. વ્યક્તિ 2000 મીટર કે વધુ ઊંચાઈ પર ઝડપથી પહોંચી હોય તો તેની દેહધાર્મિક ક્રિયાઓમાં હવાના દબાણ અને ઑક્સિજનના ઘટાડાની સ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરવાનો સમય ઉપલબ્ધ હોતો નથી. આવા સંજોગોમાં વધુ કામ કરવાથી કે…

વધુ વાંચો >