ગાયકવાડ બાપુસાહેબ

ગાયકવાડ, બાપુસાહેબ

ગાયકવાડ, બાપુસાહેબ (જ. 1777, અ. 1843) : ‘બાપુસાહેબ’ અને શિષ્યોમાં ‘બાપુમહારાજ’ તરીકે ઓળખાયેલા વડોદરાના મરાઠી ભક્ત-કવિ. આ કવિએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. બાળપણથી જ સંત-અનુરાગી રહેલા બાપુ પોતાની જમીનનો વહીવટ કરવા સાવલી પાસેના ગોઠડા ગામે ગયેલા ત્યારે ત્યાંના કવિ ધીરાના ઉપદેશથી મુમુક્ષુ બન્યા અને વડોદરા પાછા ફર્યા પછી કવિ નિરાંતનો…

વધુ વાંચો >