ગાંધી ફિરોઝ જહાંગીર

ગાંધી, ફિરોઝ જહાંગીર

ગાંધી, ફિરોઝ જહાંગીર (જ. 12 સપ્ટેમ્બર 1912, મુંબઈ; અ. 8 સપ્ટેમ્બર 1960, ન્યૂદિલ્હી) : સમાજવાદી ધ્યેયને વરેલા તથા જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનો આગ્રહ રાખનાર રાજકારણી તથા સંસદસભ્ય. મૂળ ભરૂચના જહાંગીર ફેરેદૂન ગાંધીના પરિવારમાં મુંબઈમાં જન્મ. વિદ્યાભ્યાસ અલ્લાહાબાદમાં. પ્રથમ બાલ સ્કાઉટમાં અને પછી કૉંગ્રેસ મારફતે સ્વરાજની ચળવળમાં સામેલ થયા તેથી જવાહરલાલ…

વધુ વાંચો >