ગલગલી પંઢરીનાથ આચાર્ય

ગલગલી, પંઢરીનાથ આચાર્ય

ગલગલી, પંઢરીનાથાચાર્ય (જ. 10 જુલાઈ 1922, ગલગલી, કર્ણાટક; અ. 29 ઓગસ્ટ 2015, હુબલી, કર્ણાટક) : સંસ્કૃત ભાષાના કવિ, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના ચંપૂકાવ્ય ‘શ્રી શંભુલિંગેશ્વર વિજયચંપૂ’ માટે 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પરંપરાગત ગુરુકુળ-પદ્ધતિ અનુસાર શિક્ષણ લીધું હતું અને સાહિત્ય, ન્યાય, મીમાંસા તેમજ વેદાંત જેવા…

વધુ વાંચો >