ગર્ભરેશિમ

ગર્ભરેશિમ

ગર્ભરેશિમ : મરાઠી કવયિત્રી ઇન્દિરા સંત(જ. 1914; અ. 2000)ની કાવ્યરચનાઓનો સાહિત્ય અકાદમી દ્વારા 1984માં પુરસ્કૃત કાવ્યસંગ્રહ. આ તેમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત આ કાવ્યસંગ્રહને 1984 વર્ષનો ‘અનંત કાણેકર ઍવૉર્ડ’ પણ એનાયત થયો છે. આ કાવ્યસંગ્રહમાં 1970 પછી કવયિત્રી દ્વારા રચાયેલી 109 કાવ્યરચનાઓનો સમાવેશ થયો છે, જે સાલવારી…

વધુ વાંચો >