ગદ્રે અનંત શંકર

ગદ્રે, અનંત શંકર

ગદ્રે, અનંત શંકર (જ. ?; અ. 18 સપ્ટેમ્બર 1965, મુંબઈ) : જાણીતા પુરાતત્વવિદ. વિલ્સન કૉલેજમાંથી અભિલેખવિદ્યા સાથે એમ.એ. થઈને 1930માં રાજકોટના મ્યુઝિયમમાં જોડાયા. અહીં તેમણે તામ્રપત્રો અને સિક્કાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1935માં હીરાનંદ શાસ્ત્રી સાથે વડોદરા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલૉજીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા અને વડોદરા રાજ્યના વિલીનીકરણ સુધી તેના…

વધુ વાંચો >