ગંગેશ્વરાનંદજી ઉદાસીન સ્વામી

ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી

ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી (જ. 27 ડિસેમ્બર 1881; અ. 14 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : વીસમી સદીના વેદભાષ્યકારોમાં આગવું સ્થાન ધરાવતા વિદ્વાન સંન્યાસી. ‘ભગવાન વેદ’ નામના ગ્રંથરત્નનું તેમનું સંપાદન અને વિશ્વનાં જુદાં જુદાં લગભગ 800 સ્થાનોમાં તેનું સ્થાપન, વિતરણ વગેરેનું કાર્ય અત્યંત નોંધપાત્ર છે. ‘ભગવાન વેદ’ એ 3935.48 ચોસેમી.ની સાઇઝમાં બે રંગમાં…

વધુ વાંચો >