ખાનેખાનાન બહેરામખાન

ખાનેખાનાન બહેરામખાન

ખાનેખાનાન બહેરામખાન (અ. 1560, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના એક અતિ વફાદાર મિત્ર બની ગયા. કનોજમાં…

વધુ વાંચો >