ખવાસ મેરુ

ખવાસ, મેરુ

ખવાસ, મેરુ (જ. અ. 1800) : રજવાડી વહીવટનું દંતકથારૂપ પાત્ર. હળવદના ઝાલા કુળની કુંવરી દીપાબાઈનાં લગ્ન જામ લાખાજી સાથે થયાં ત્યારે તેની સાથે 1743 આસપાસ જામનગર આવેલો ખવાસ. તેની બુદ્ધિ, કાર્યકુશળતા તથા વ્યક્તિત્વથી તે જામસાહેબનો કૃપાપાત્ર થયો. તેનું બળ વધતું ગયું. જામ લાખાજી ગુજરી જતાં જામ જસાજી ગાદીએ બેઠા. મા…

વધુ વાંચો >