ખનિજકારકો

ખનિજકારકો

ખનિજકારકો (mineralizers) : કેટલાંક ખનિજોની ઉત્પત્તિ માટે જવાબદાર પરિબળ. મૅગ્માજન્ય જળ અને મૅગ્માજન્ય વાયુબાષ્પ, વિશેષે કરીને જ્યારે દ્રાવણ-સ્વરૂપમાં હોય ત્યારે તે મૅગ્માની ઘટ્ટતા અને તાપમાન બંનેને નીચાં લાવી મૂકે છે, સ્ફટિકીકરણ થવામાં મદદરૂપ બને છે અને મૅગ્મામાંનાં ઘટકદ્રવ્યોમાંથી ખનિજો તૈયાર થવામાં અનુકૂળતા કરી આપે છે. ખનિજકારકોના સંકેન્દ્રણ દ્વારા વાયુરૂપ બાષ્પજન્ય…

વધુ વાંચો >