ખનિજકઠિનતા

ખનિજકઠિનતા

ખનિજકઠિનતા : ખનિજનો એક ખૂબ જ અગત્યનો ભૌતિક ગુણધર્મ. તે ખનિજની આંતરિક આણ્વિક રચના પર અવલંબિત છે. તેનો ઉપયોગ ખનિજની પરખમાં થાય છે. કઠિનતા એટલે ખનિજનું બાહ્ય ઘસારાઓ સામેનું અવરોધક બળ. જેમ ખનિજ કઠણ તેમ તે બાહ્ય ઘસારાનો સારી રીતે અવરોધ કરી શકે. આમ, ખનિજની કઠિનતા એ ઘર્ષણનું પ્રતિરોધક બળ…

વધુ વાંચો >