ખત્રી દેવકીનંદન

ખત્રી, દેવકીનંદન

ખત્રી, દેવકીનંદન (જ. 1861, મુઝફરપુર; અ. 1 ઑગસ્ટ 1913) : હિન્દી નવલકથાકાર. મુઝફરપુરમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં ઉર્દૂ તથા ફારસી શીખ્યા. પછી કાશી જઈને હિન્દી તથા સંસ્કૃત શીખ્યા. એમની પ્રથમ નવલકથા ‘ચન્દ્રકાન્તા’ 1888માં પ્રગટ થઈ. એણે એમને પ્રતિષ્ઠા અપાવી. તે પછી ‘ચન્દ્રકાન્તાસંતતિ’ (11 ભાગ, 1891); ‘વીરેન્દ્રવીર’ (1895); ‘કુસુમકુમારી’ (1898); ‘નવલખા…

વધુ વાંચો >