ખજૂરાહો

ખજૂરાહો

ખજૂરાહો : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલ ઈ. સ. 950થી 1050 દરમિયાન બંધાયેલાં જગપ્રસિદ્ધ મંદિરોનો સમૂહ. આ નગર છત્તરપુરથી અગ્નિખૂણે 29 કિમી., મહોબાની દક્ષિણે 55 કિમી. અને પન્નાની ઉત્તરે 40 કિમી. દૂર કેન નદીના કિનારે ખજૂરાહો સાગર નામના સરોવર ઉપર આવેલું છે. આ નગર જેજાકભુક્તિ વંશીય ચંદ્રવંશના રાજપૂત રાજાઓનું પાટનગર હતું.…

વધુ વાંચો >