ખંડેરિયા મનોજ વ્રજલાલ

ખંડેરિયા, મનોજ વ્રજલાલ

ખંડેરિયા, મનોજ વ્રજલાલ (જ. 6 જુલાઈ 1943, જૂનાગઢ; અ. 27 ઑક્ટોબર 2003) : સાંપ્રત ગુજરાતી કવિ. તેમણે 1961માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી.ની અને 1965માં બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એસસી.ની પરીક્ષા પસાર કરી હતી. જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં 1965થી 1967 સુધી એલએલ.બી.નો અભ્યાસ કરેલો. 1968થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો સ્વતંત્ર…

વધુ વાંચો >