ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)

ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)

ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર) : ક્ષરણ અને ક્ષણનની પ્રક્રિયા. ‘तत् क्षरणात् क्षणनाद् वा क्षार:’ – ધાતુઓનું ક્ષરણ અને ક્ષણન કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષરણ એટલે દુષ્ટ માંસ વગેરેના તેમજ દોષોના અવરોધોને દૂર કરવા તે. ત્વચા, માંસ વગેરે ધાતુઓનો નાશ કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષારમાં ત્રિદોષઘ્ન,…

વધુ વાંચો >