ક્રોચે બેનેડેટો

ક્રોચે, બેનેડેટો

ક્રોચે, બેનેડેટો (જ. 25 ફેબ્રુઆરી 1866, પેસ્કાસ્સેરોલી, ઇટાલી; અ. 20 નવેમ્બર 1952, નેપલ્સ) : પ્રસિદ્ધ ફિલસૂફ, સૌંદર્યશાસ્ત્રી અને સાહિત્યમીમાંસક. પ્રાથમિક શિક્ષણ નેપલ્સમાં. 1883ના ધરતીકંપમાં કુટુંબીજનોનું મરણ. ત્રણ વર્ષ રોમમાં કાકાને ત્યાં રહ્યા. 1886માં નેપલ્સમાં પુનરાગમન. બાળપણમાં જ ધર્મશ્રદ્ધા ખૂટી ગઈ હતી, પણ રોમ વિશ્વવિદ્યાલયમાં નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું અધ્યયન કરતી વેળા…

વધુ વાંચો >