કૌમારભૃત્ય તંત્ર

કૌમારભૃત્ય તંત્ર

કૌમારભૃત્ય તંત્ર : આયુર્વેદ અનુસારની બાલચિકિત્સાનું તંત્ર. આયુર્વેદે ચિકિત્સાની આઠ શાખાઓ ગણાવી છે : 1. શલ્યચિકિત્સા, 2. શાલાક્યચિકિત્સા, 3. કાયચિકિત્સા, 4. બાલચિકિત્સા, 5. અગદ(વિષ)ચિકિત્સા, 6. ગ્રહ-ભૂત-બાધાચિકિત્સા, 7. રસાયન અને (8) વાજીકરણ ચિકિત્સા. તેમાંની બાલચિકિત્સાને ‘કૌમારભૃત્યતંત્ર’ (paediatrics) કહ્યું છે. ‘ચરક’ (અગ્નિવેશતંત્ર), ‘સુશ્રુત’, ‘અષ્ટાંગહૃદય’, ‘ભાવપ્રકાશ’, ‘યોગરત્નાકર’, ‘હારિતસંહિતા’ અને ‘કાશ્યપસંહિતા’ જેવા પ્રાચીન સંહિતાગ્રંથોમાં…

વધુ વાંચો >