કોલ્હટકર ભાઉરાવ

કોલ્હટકર ભાઉરાવ

કોલ્હટકર, ભાઉરાવ : (જ. 9 માર્ચ 1863, વડોદરા; અ. 13 ફેબ્રુઆરી 1901, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક અને નટ. પિતા બાપુજી અને માતા ભાગીરથીબાઈ. શિક્ષણ વડોદરા ખાતે. ત્યાં જ પોલીસ કમિશનરની કચેરીમાં કારકુન. સુંદર રૂપ, મધુર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયક હોવાથી. વિખ્યાત મરાઠી નાટ્યકાર બળવંત પાંડુરંગ કિર્લોસ્કર(1843-1885)ના આમંત્રણથી મરાઠી…

વધુ વાંચો >