કોલ્હટકર ચિંતામણરાવ ગણેશ

કોલ્હટકર ચિંતામણરાવ ગણેશ

કોલ્હટકર, ચિંતામણરાવ ગણેશ (જ. 1891, સાતારા; અ. 1959) : મરાઠી લેખક અને ચરિત્રનટ. તેમણે બળવંત સંગીત નાટક મંડળીની સ્થાપના કરી હતી. અભિનયકળા માટે એમને ભારત સરકારે 1957માં રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક તથા રંગમંચની સેવાઓ બદલ સંગીતનાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. કોલ્હટકર, ગડકરી, બેડેકર, વરેરકર ઇત્યાદિ સમકાલીન નાટકકારો સાથે તે ગાઢ સંપર્કમાં…

વધુ વાંચો >