કોયાજી જહાંગીર કુંવરજી

કોયાજી જહાંગીર કુંવરજી

કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 1875; અ. 1937) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય કર્યું. 1930થી 1932 દરમિયાન લીગ ઑવ્…

વધુ વાંચો >