કૉર્બિયે ત્રિસ્તાં

કૉર્બિયે ત્રિસ્તાં

કૉર્બિયે, ત્રિસ્તાં (જ. 18 જુલાઈ 1845, કોતકાંગાર, બ્રિતાની, ફ્રાંસ; અ. 1 માર્ચ 1875, મોર્લે) : ફ્રેંચ કવિ. મૂળ નામ એદુઆજોઆશિમ. પિતા ખલાસી, જહાજના કપ્તાન અને ખલાસીઓ તથા સમુદ્ર વિશેની નવલકથાઓના લેખક. એમનાં લખાણોનો કૉર્બિયેની કવિતા પર પ્રબળ પ્રભાવ હતો. પંદર વર્ષની વયે કૉર્બિયેને સંધિવા(rheumatism)નો રોગ થયો હતો. મોર્લેમાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >