કૈલાસ

કૈલાસ

કૈલાસ (જ. 29 જુલાઈ 1885, મૈસૂર; અ. 23 નવેમ્બર 1946, બૅંગ્લોર) : કન્નડ નાટકકાર. આખું નામ ત્યાગરાજ પરમશિવ કૈલાસ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં યુનિવર્સિટીના શિક્ષણની સાથે સાથે ત્યાંનાં નાટકોમાં પણ રસ લીધો. 1915માં ભારત પરત આવ્યા અને કેટલાંક વર્ષો સુધી સરકારી નોકરીમાં રહ્યા ને સ્વેચ્છાએ છોડી…

વધુ વાંચો >