કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’

કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’

કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’ (જ. 8 સપ્ટેમ્બર 1938, શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘ચિદંબરરહસ્ય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી સાહિત્યના વિષયમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, તેમણે ખેતીકામ સ્વીકાર્યું. તેમણે કુલ 15 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો,…

વધુ વાંચો >