કે. એસ. પટેલ

ખરવાસા અને મોંવાસાનો રોગ

ખરવાસા અને મોંવાસાનો રોગ (foot and mouth disease) : ખરીવાળા દરેક જાનવરને થતો વિષાણુજન્ય ચેપી રોગ. આ રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના વિષાણુઓ(O, A અને C)થી થાય છે. જોકે આ રોગ માટે કારણભૂત ગણાતા અને એકબીજાથી જુદા તરી આવતા આશરે 60 પ્રકારના વિષાણુઓ શોધાયેલા છે. સામાન્ય રીતે આ રોગ આફ્રિકા, યુરોપ…

વધુ વાંચો >

સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : ઑક્સિડેશન પ્રક્રિયા વડે અકાર્બનિક સંયુક્ત પદાર્થોમાંથી કાર્યશક્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો (microbes). આ સજીવો અંગારવાયુ(CO2)ના સંયોજનીકરણ(fixation)થી સંકીર્ણ સ્વરૂપના કાર્બનિક સંયુક્ત પદાર્થોનું ઉત્પાદન કરે છે. આ પ્રક્રિયા રાસાયણિક પ્રકારની હોવાથી તે રાસાયણિક સંશ્લેષણ(chemo-synthesis)ના નામે ઓળખાય છે. લીલ (algae) જેવા સૂક્ષ્મજીવો (microbes) (દા. ત., સાયનોબૅક્ટેરિયા) અંગારવાયુના સંયોજનીકરણાર્થે…

વધુ વાંચો >