કેશવસુત

કેશવસુત

કેશવસુત (જ. 7 ઑક્ટોબર 1866, માલગુંડ, રત્નાગિરિ; અ. 7 નવેમ્બર 1905, હુબળી) : આધુનિક મરાઠી કવિતાના પ્રવર્તક. મૂળ નામ કૃષ્ણાજી કેશવ દામલે. શિક્ષણ ખેડ, વડોદરા, વર્ધા, નાગપુર તથા પુણે ખાતે. 1889માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1901માં ફૈઝપુર ખાતે મુખ્ય અધ્યાપક તથા 1904માં ધારવાડ મહાવિદ્યાલયમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળથી કવિતા…

વધુ વાંચો >