કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ : વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોક-કેળવણીના ધ્યેય સાથે સાહિત્યપ્રસાર અને નાટ્યપ્રવૃત્તિ કરતી કેરળની સુયોજિત સ્વૈચ્છિક સંસ્થા. અનેક પ્રકાશનો અને ‘લોકજથ્થા’ (લોકજાત્રાઓ) દ્વારા કેરળના ગ્રામવિસ્તારોમાં લોકજુવાળ ઊભો કરી ‘સાયલન્ટ વૅલી’ પ્રયોજવા વિશે આ સંસ્થાએ જાગૃતિ આણી હતી. સાંપ્રત પ્રશ્નો વિશે શેરીનાટકની પ્રવૃત્તિના અસંખ્ય પ્રયોગો રાજ્યના ગ્રામ તથા શહેરી વિસ્તારોમાં…

વધુ વાંચો >