કેતકર વ્યંકટેશ બાપુજી

કેતકર વ્યંકટેશ બાપુજી

કેતકર, વ્યંકટેશ બાપુજી (1854-1930) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ નિર્ણય’ તથા ‘ભૂમંડલીય સૂર્યગ્રહગણિત’ અને મરાઠીમાં ‘નક્ષત્રવિજ્ઞાન’, ‘ગ્રહગણિત’, ‘ગોલદ્વય પ્રશ્ન’, ‘ભૂમંડલીય ગણિત’…

વધુ વાંચો >