કૅન્સર અન્નનળી(oesophagus)નું

કૅન્સર અન્નનળી(oesophagus)નું

કૅન્સર, અન્નનળી(oesophagus)નું : અન્નનળીનું કૅન્સર થવું તે. ખોરાકના કોળિયાને મોંમાંથી જઠર સુધી પહોંચાડતી નળીને અન્નનળી કહે છે. તેનો કેટલોક ભાગ ગળામાં તથા કેટલોક ભાગ છાતી અને પેટની વચ્ચેના ઉરોદરપટલ(diaphragm)માં થઈને પેટમાં જાય છે. મોટા ભાગની અન્નનળી છાતીના પાછલા ભાગમાંથી પસાર થાય છે. છાતીમાં તે હૃદયની પાછળ અને બંને ફેફસાંની વચ્ચે…

વધુ વાંચો >