કૃષ્ણસ્વામી વી. ડી.

કૃષ્ણસ્વામી વી. ડી.

કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905; અ. 15 જુલાઈ 1970) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ઇન્ડિયન મ્યુઝિયમ,…

વધુ વાંચો >