કુલકર્ણી કૃષ્ણાજી પાંડુરંગ

કુલકર્ણી કૃષ્ણાજી પાંડુરંગ

કુલકર્ણી, કૃષ્ણાજી પાંડુરંગ (જ. 5 જાન્યુઆરી 1892, ઇસ્લામપુર; અ. 12 જૂન 1964, મુંબઈ) : મરાઠી ભાષાના વિખ્યાત વ્યુત્પત્તિપંડિત, ભાષાશાસ્ત્રી, ઇતિહાસ-સંશોધક તથા શિક્ષણશાસ્ત્રી. પિતા વતનના ન્યાયાલયમાં અરજીઓ લખી આપવાનું છૂટક કામ કરતા. મામાના સક્રિય પ્રોત્સાહનથી ભણી શક્યા. નાસિક, કોલ્હાપુર, ફલટણ, સાતારા, પુણે તથા મુંબઈમાં શિક્ષણ લીધું. 1916માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે…

વધુ વાંચો >