કુરુવંશ

કુરુવંશ

કુરુવંશ : બ્રાહ્મણ સાહિત્યમાં વર્ણવેલી એક મહત્વની પ્રજા. મોટા ભાગના બ્રાહ્મણગ્રંથ ‘કુરુઓ’ની સત્તાના પ્રદેશ કુરુ-પાંચાલમાં રચાયા હતા. ‘કુરુ’ સંજ્ઞા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હમેશાં ‘કુરુ-પાંચાલ’ એવા જોડિયા નામે પ્રયોજાયેલી છે. ભાષા અને યજ્ઞ પદ્ધતિ પણ આ પ્રદેશમાં ઉત્તમ હતી. અહીં રાજસૂય યજ્ઞોનું પણ યજન થયેલું. ઉપનિષદોમાં કુરુ-પાંચાલના બ્રાહ્મણોની વિશિષ્ટતા જોવા મળે…

વધુ વાંચો >