કુટિયોઝિક્કલ

કુટિયોઝિક્કલ

કુટિયોઝિક્કલ (1952) : મલયાલમ કવિ વૈલોટિયળ્ળિ શ્રીધર મેનન(1911–1985)રચિત ખંડકાવ્ય. શિક્ષિત મધ્યમ વર્ગની સમસ્યા આ કાવ્યમાં છે. આ કાવ્યનું વસ્તુ એક ગરીબ દારૂડિયો કવિની જમીન પચાવી પાડી તેની ઉપર ઝૂંપડું બાંધે છે તેને ત્યાંથી હટાવવાનો છે. કવિને આ માનવ સદૈવ ત્રાસરૂપ લાગે છે અને કવિ આનાથી લાચારી અનુભવે છે. કાવ્યનો સ્વપ્નદ્રષ્ટા…

વધુ વાંચો >