કુટજારિષ્ટ

કુટજારિષ્ટ

કુટજારિષ્ટ (આયુર્વેદિક ઔષધ) : કાળી કડાછાલ  કિલો, અધકચરી દ્રાક્ષ 1.250 ગ્રામ, મહુડાનાં ફૂલ 400 ગ્રામ અને સીવણ(ગંભારી)ની છાલ 400 ગ્રામ લઈ, તેને અધકચરું ખાંડી, 20 લિટર પાણીમાં નાંખી ઉકાળાય છે. તે ઉકાળો ચોથા ભાગે રહે ત્યારે તે ઉતારી, ઠંડો પડે એટલે તે મસળીને કપડેથી ગાળી તેમાં 2 કિલો ગોળ તથા 500…

વધુ વાંચો >