કિર્કગાર્ડ

કિર્કગાર્ડ

કિર્કગાર્ડ (જ. 5 મે 1813, કૉપનહેગન; અ. 11 નવેમ્બર 1855, કૉપનહેગન) : યુરોપના 19મી સદીના મહાન ચિંતક.  પિતાએ કિર્કગાર્ડને ધર્મવિષયક/નૈતિકતાવિષયક અપરાધભાવ (guilt), પસ્તાવો, નિરાશા, વિષાદ, વ્યગ્રતા ચિન્તા વગેરે મનોભાવો તેમના પિતા માઇક્યેલ તરફથી જાણે કે વારસામાં મળ્યા હતા. જીવનના ઊંડા પ્રશ્નો પ્રત્યેના ચિન્તન સાથે સંકળાયેલા આ મનોભાવો કોઈ સાંસારિક/લૌકિક મૂંઝવણો…

વધુ વાંચો >