કિનારીવાળા વિનોદ

કિનારીવાળા વિનોદ

કિનારીવાળા, વિનોદ (જ. 20 સપ્ટેમ્બર 1924, અમદાવાદ; અ. 10 ઑગસ્ટ 1942, અમદાવાદ) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન થયેલ શહીદ. વિનોદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી હતો. તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું. વિનોદ દેશભક્ત હતો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ એના આદર્શ હતા. 9મી ઑગસ્ટ 1942ની રાત્રે…

વધુ વાંચો >