કાશ્મલન

કાશ્મલન (જ. 1896, નડિયાદ)

કાશ્મલન (જ. 1896, નડિયાદ) : ગુજરાતી કવિ. મૂળ નામ રંજિતલાલ હરિલાલ પંડ્યા. તેમણે 1926માં ‘રામની કથા’ આલેખી છે. આ પુસ્તકમાં તેમણે જુદા જુદા પ્રસંગોનાં વર્ણન દ્વારા રામના જીવનને કવિતામાં ગૂંથી લીધું છે. એમની શૈલી શિષ્ટ અને પ્રાસાદિક છે. કાશ્મલને 1934માં ‘કાશ્મલનનાં કાવ્યો’ નામે સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહ વિશે…

વધુ વાંચો >