કાવ્યમંગલા

કાવ્યમંગલા

કાવ્યમંગલા (1933) : ગુજરાતી કવિ સુન્દરમ્(1908-1991)નો પ્રથમ કાવ્યસંગ્રહ. 1938, 1953, 1958, 1961, 1962, 1964, 1974, 1977 અને 1980માં એની આવૃત્તિઓ થઈ. 2002માં તેનું પુનર્મુદ્રણ થયું છે. ગાંધીયુગની કવિતાના પ્રારંભિક ઘડતરમાં સુન્દરમ્-ઉમાશંકરનો ફાળો મુખ્ય છે. ગાંધીજીના પ્રભાવથી દીન-પીડિત જનસમુદાય પ્રત્યેની સહાનુભૂતિનો ભાવ ‘કાવ્યમંગલા’માં વ્યક્ત થયેલ છે. સુન્દરમ્ એ ભાવોને રસાત્મક રૂપ…

વધુ વાંચો >