કાલીપટનમ્ રામારાવ

કાલીપટનમ્ રામારાવ

કાલીપટનમ્ રામારાવ (જ. 1924, મુરપકા, આંધ્ર પ્રદેશ) : આંધ્ર પ્રદેશના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરી રહ્યા છે. તેમની પ્રથમ વાર્તા ‘પ્લૅટફૉર્મ’ 1943માં પ્રગટ થઈ.…

વધુ વાંચો >