કાનપુર કાવતરા કેસ

કાનપુર કાવતરા કેસ

કાનપુર કાવતરા કેસ (1924) : સામ્યવાદી વિચારસરણી ધરાવતા આગેવાનો સામે બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાના આરોપસર ચલાવાયેલો કેસ. રશિયામાં 1917માં સામ્યવાદી ક્રાંતિ થયા બાદ સોવિયેત સરકારની સ્થાપના થઈ. તેની પ્રેરણાથી વિશ્વના દેશોમાં સામ્યવાદનો પ્રચાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંગઠન સ્થાપવામાં આવ્યું. ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં તેની શાખાઓ શરૂ કરવાનો નિર્ણય…

વધુ વાંચો >