કાદરખાન અબ્દુલ

કાદરખાન, અબ્દુલ

કાદરખાન, અબ્દુલ (જ. 27 એપ્રિલ 1936, ભોપાલ, મધ્યપ્રદેશ) : ઇસ્લામી અણુબાબના જનક ગણાતા પાકિસ્તાની વૈજ્ઞાનિક. શિક્ષકના પરિવારમાં જન્મ. ભારતના ભાગલા પડ્યા પછી સમગ્ર પરિવારે 1952માં પાકિસ્તાનમાં કાયમી સ્થળાંતર કર્યું ત્યારે અબ્દુલ કાદરખાન 17 વર્ષના હતા. યુવા-અવસ્થાથી જ તેઓ કટ્ટર ઇસ્લામવાદી વિચારસરણીને વરેલા. કરાંચી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ…

વધુ વાંચો >