કાઝીન્ઝા કાલમ

કાઝીન્ઝા કાલમ (1958)

કાઝીન્ઝા કાલમ (1958) : કેશવ મેનન કે. પી. રચિત મલયાળમ આત્મકથા. લેખક કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક છે. એમણે ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. 1923માં એમણે ‘માતૃભૂમિ’ સમાચારપત્ર પ્રગટ કર્યું. 1927માં એ મલાયા ગયા અને ત્યાં વકીલાત શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ વખતે એ સિંગાપોરમાં નેતાજી સુભાષ બોઝના સંપર્કમાં આવ્યા…

વધુ વાંચો >