કાક્કનાડન જી. વી.

કાક્કનાડન, જી. વી.

કાક્કનાડન, જી. વી. (જ. 23 એપ્રિલ 1935, તિરુવલ્લા, કેરળ; 19 ઑક્ટોબર 2011, કોલમ, કેરળ) : મલયાળમ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ 1957–1961 સુધી દક્ષિણ રેલવે, 1961–1967 સુધી રેલવે મંત્રાલયમાં…

વધુ વાંચો >