કવિશિક્ષા

કવિશિક્ષા

કવિશિક્ષા : શિખાઉ કવિઓ માટે કાવ્યરચનાના કસબની વ્યવહારુ માર્ગદર્શિકાના પ્રકારના સંસ્કૃત ગ્રંથો. એના વિષયો છે કવિની રહેણીકરણી, દિનચર્યા, કાર્યો, જીવન, ચારિત્ર્ય, કેળવણી ઇત્યાદિના નિયમો, કવિસભાઓ, કાવ્યપાઠની પદ્ધતિઓ, વાણીના પ્રકારો, આશ્રયદાતા રાજાની ફરજો, કવિઓના પ્રકારો, પ્રતિભા-વ્યુત્પત્તિ-અભ્યાસનું તારતમ્ય, કવિને અભ્યાસયોગ્ય શાસ્ત્રો-કળાઓ, કાવ્યચૌર્ય, કાવ્યવસ્તુના ઇતિહાસ-પુરાણાદિ સ્રોતો, રાજા-સૈન્ય-યુદ્ધ-નગર-વન આદિ કાવ્યના વર્ણનીય વિષયો, છંદ:સિદ્ધિ, શ્લેષસિદ્ધિ,…

વધુ વાંચો >