કવિતાધ્વનિ

કવિતાધ્વનિ (1985)

કવિતાધ્વનિ (1985) : મલયાળમ કાવ્યવિવેચનાનો ગ્રંથ. મલયાળમ વિવેચનસાહિત્યમાં આ કૃતિ એક મૂલ્યવાન ઉમેરો કરે છે. વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાની મલયાળમ કવિતા તથા તેના આધુનિક પ્રવાહોનો તેમજ વ્યક્તિગત કવિની કાવ્યલાક્ષણિકતાઓનો આ ગહન અભ્યાસગ્રંથ છે. તેની લેખિકા એમ. લીલાવતી (જ. 1927) મલયાળમનાં અધ્યાપિકા છે. તેમણે દરેક કવિનું સહાનુભૂતિપૂર્વક મૂલ્યાંકન કર્યું…

વધુ વાંચો >