કળથીના રોગ

કળથીના રોગ

કળથી(Macrotyloma uniflorum, Horsegram)ના રોગ : સૂક્ષ્મ પરોપજીવી ફૂગ, જીવાણુ, કૃમિ વગેરે છોડમાંથી પુષ્પવિન્યાસ બહાર નીકળે તે પહેલાં અથવા બીજ તૈયાર થાય તે દરમિયાન આક્રમણ કરી કળથીને નુકસાન કરે છે. નીચે દર્શાવેલ કારકો મારફત આ રોગ થાય છે : (1) ઘઉંનો ઢીલો આંજિયો (Ustilago tritici), (2) ડાંગરનો ગલત આંજિયો (Ustilaginoidea Virens),…

વધુ વાંચો >