કલિતા – વિષ્ણુકિંકર

કલિતા, વિષ્ણુકિંકર

કલિતા, વિષ્ણુકિંકર (જ. 1928) : આધુનિક અસમિયા નવલકથાકાર. તેમણે અત્યાર સુધીમાં દશ નવલકથાઓ લખી છે, પણ તેમાં સૌથી વિખ્યાત છે ‘ચિંતા’. એમાં મધ્યમ વર્ગના આસામી કુટુંબની સમસ્યાઓ નિરૂપી છે. આસામનું નાનાં નાનાં રાજ્યોમાં વિભાજન, તેને લીધે તેની કથળતી જતી આર્થિક સ્થિતિ, પૂર્વ બંગાળમાંથી આવતા નિરાશ્રિતોની ભરતી અને તેને કારણે આસામવાસીઓને…

વધુ વાંચો >