કર્વે ધોંડો કેશવ

કર્વે ધોંડો કેશવ

કર્વે, ધોંડો કેશવ (જ. 18 એપ્રિલ 1858, મુરુડ, કોંકણ; અ. 9 નવેમ્બર 1962, પુણે) : આધુનિક ભારતના પ્રથમ હરોળના સમાજસુધારક તથા કેળવણીકાર. તે મહર્ષિ અણ્ણાસાહેબ કર્વેના નામથી લોકવિખ્યાત બન્યા છે. મુરુડ તથા રત્નાગિરિમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. 1891માં બી.એ. થઈ તે જ વર્ષે પુણેની…

વધુ વાંચો >