કર્ણ-કુંતીસંવાદ

કર્ણ-કુંતીસંવાદ

કર્ણ-કુંતીસંવાદ (1900) : કવિવર રવીન્દ્રનાથ ટાગોરરચિત બંગાળી સંવાદ-કાવ્ય. કુંતી અર્જુનને બચાવવા કોઈ બ્રહ્માસ્ત્રની માગણી કરવા કર્ણ પાસે નથી આવતી. કુંતી આવે છે કર્ણને પોતાના પાંચ પુત્રોના જ્યેષ્ઠ ભ્રાતાનું સ્થાન સ્વીકારવાની વિનંતી કરવા. કર્ણ માતાના આહવાનને સ્વીકારતો નથી પણ પ્રાપ્ત પરિસ્થિતિને જ ઇષ્ટ ગણે છે. આ છે સંવાદનું કથાવસ્તુ. કવિએ કરેલી…

વધુ વાંચો >